
પાઠ 5 બીજ ,બીજ ,બીજ
1. કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે?
જવાબ : આંકડો
2. કયો છોડ શિકારી છોડ કહેવાય છે?
જવાબ : કળશ પર્ણ
3. કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે?
જવાબ : નારિયેળી
4. કોનું બીજ વટાણાને બીજથી મોટું હોય છે?
જવાબ : રાજમા
5. મરચા મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યા હતા?
જવાબ : દક્ષિણ અમેરિકા
6. ડોક્ટર બીમાર વ્યક્તિને ફણગાવેલ ........... ખાવાની સલાહ આપે છે.
જવાબ : કઠોળ
7. ............ માંથી અંકુર પામીને છોડ ઉગે છે
જવાબ : બીજ
8. આંકડો, રજકો અને રાજમા પૈકી.......... ના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે.
જવાબ : રજકો
9. મગ,વાલ અને મકાઈ પૈકી ........... છે.
જવાબ : મકાઈ
10. ગોખરુ ના બીજનો ફેલાવો …......... દ્વારા થાય છે.
જવાબ : પ્રાણીઓ
11. ચણા ભીંડા અને કપાસ ના બીજ પૈકી ............ નું બીજ હોય છે
જવાબ : ભીંડા
12. નારિયેળીના બીજનો ફેલાવો ............... દ્વારા થાય છે.
જવાબ : પાણી
13. વાલ રાય અને કારેલાના બીજ પૈકી ............ નું બીજ ખરબચડું હોય છે.
જવાબ : કારેલા
14. બીજને ઉગવા માટે કયા કયા પરિબળો જરૂરી છે?
જવાબ : બીજને ઉગવા માટે હવા પાણી અને ગરમીની જરૂર પડે છે.
15. ગોખરુ અને ગાડરુ જેવી વનસ્પતિના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે?
જવાબ : ગોખરુ અને ગાડરુ જેવી વનસ્પતિના બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે.
16. બીજના ફેલાવવામાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે?
જવાબ : પવન ,પાણી ,પક્ષીઓ ,કીટકો અને પ્રાણીઓ.
17. અનાજ ના ચાર ઉદાહરણ આપો.
જવાબ : ઘઉં ,બાજરી ,ચોખા ,અને મકાઈ અનાજના ઉદાહરણ છે.
18. કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે?
જવાબ : આંકડો, કણજી અને શિમળા ના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે.
19. છોડને પાણી ના મળે તો શું થાય?
જવાબ : છોડને પાણી મળે તો છોડ ચીમળાઈ જાય છે અને છેવટે સુકાઈ જાય છે.
20. તકમરીયા ના બીજ નો ફેલાવો કઈ રીતે થાય છે?
જવાબ : તકમરીયા ના બીજ નો ફેલાવો પાણી દ્વારા થઇ છે.
0 Comments