પાઠ 3 મુઘલ સામ્રાજ્ય

31. શેરશાહ એ ................ રોડનું નિર્માણ કરાવ્યું હતું. 

ઉત્તર : ગ્રાન્ડ ટ્રક 

32. અકબર પછી ................ દિલ્હીનો બાદશાહ બનાવ્યો હતો. 
ઉત્તર : જહાંગીર ને 

33. જહાંગીર ની પત્ની નું નામ ............હતું. 
ઉત્તર : નૂરજહાં 

34. જહાંગીર પછી ...............દિલ્હી નો બાદશાહ બન્યો હતો. 
ઉત્તર : શાહજહા 

35. શાહજહાએ બંધાવેલ................. એક વિશ્વ પ્રસિદ્ધ ભવ્ય અને કલાત્મક ઈમારત છે. 
ઉત્તર : તાજમહેલ 

36. ............ દુનિયાની અજાયબી ગણાય છે. 
ઉત્તર : તાજમહેલ 

37. ઔરંગઝેબે અકબરની............. નીતિ નો ત્યાગ કર્યો હતો. 
ઉત્તર : ધાર્મિક 

38. બાબરે સામેના.............. ના વેદમાં સંગ્રામસિંહ નો પરાજય થયો હતો. 
ઉત્તર : ખાનવા 

39. વીર દુર્ગાદાસ રાઠોડ ની સરખામણી............. સાથે કરવામાં આવે છે. 
ઉત્તર : રાણા પ્રતાપ 

40. શિવાજી નો જન્મ ......... ના કિલ્લામાં થયો હતો. 
ઉત્તર : શિવનેરી 

41. ઈ. સ. ........... મા શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો. 
ઉત્તર : 1674 

42. ઈ.સ. 1674 માં શિવાજીનો રાજ્યાભિષેક............. માં થયો હતો. 
ઉત્તર : રાજગઢ (રાયગઢ) 

43. મોગલ વહીવટ તંત્ર ગુપ્તચરો ને............. કહેવાતા હતા. 
ઉત્તર : વાકિયાનવિસ 

44. .......... મોગલ બાદશાહ અકબરની મહેસુલી વ્યવસ્થાનો વડો હતો. 
ઉત્તર : ટોડરમલ 

45. .............. નોસમય મુઘલ સામ્રાજ્યના સ્થાપના નો સુવર્ણયુગ ગણાય છે. 
ઉત્તર : શાહજહાં 

46. શાહજહાએ........... માં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. 
ઉત્તર : દિલ્હી 

47. અબુલ ફઝલે............. નામના ગ્રંથમાં અકબર ની જીવન કથા આલેખી છે. 
ઉત્તર : અકબરનામા 

48. મુગલ બાદશાહ અકબર.......... નો જ્ઞાતા હતો. 
ઉત્તર : સંગીત 

49. પાણીપતનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું? 
ઉત્તર : પાણીપતનું યુદ્ધ 20 એપ્રિલ 1526 ના રોજ બાબર અને ઇબ્રાહીમ લોદી વચ્ચે થયું હતું. 

50. મોગલ શાસકો માં કોનો કોનો સમાવેશ થાય છે? 
ઉત્તર : મુગલ શાસકોમાં બાબર ,હુમાયુ, અકબર ,શાહજહા ,જહાંગીર અને ઔરંગઝેબ નો સમાવેશ થાય છે. 

51. હુમાયુ ના કોની કોની સાથે યુદ્ધ થયા હતા? 
ઉત્તર : હુમાયુને ગુજરાત સુલતાન બહાદુરશાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધ થયા હતા. 

52. હુમાયુને શાથી ઈરાન જવું પડ્યું? 
ઉત્તર : કનોજના યુદ્ધમાં શેરશાહ એ હુમાયુને હરાવ્યો. હુમાયુ બાદશાહ માંથી બેરોજગાર થઇ ગયો, તેથી તેને ઈરાન જવું પડ્યું. 

53.શેરશાહ એ કયા રાજમાર્ગ નું નિર્માણ કરાવ્યું હતું? 
ઉત્તર : શેર સાહેબ બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલા ' ગ્રાન્ડ ટ્રક રોડ ' નામના રાજમાર્ગ નું નિર્માણ કરાવ્યું હતું. 

54. શેરશાહે કયા કયા સ્થાપત્ય નિર્માણ કરાવ્યું હતું? 
ઉત્તર : શેરશાહ એ સાસારામ માં મકબરો અને દિલ્હીના મસ્જિદ બનાવી હતી. 

55. પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું ?તેનું શું પરિણામ આવ્યું હતું? 
ઉત્તર : પાણીપતનું બીજું યુદ્ધ ઈ.સ.1556માં અકબર અને હેમુ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબર નો વિજય થયો હતો.